સત્યશોધક સભાએ નક્કી કરેલા ઉદ્દેશ્યો વૈજ્ઞાનિક અભિગમ તેમજ વિવેકબુદ્ધિયુક્ત રેશનાલીસ્ત વલણ લોકમાં વિકસે એ હેતુ પ્રચાર સાહિત્ય લખવામાં આવ્યું છે અને પ્રકાસન કરવામા આવે છે.
શ્રી નાનુભાઈ નાયક સહકાર સાહિત્ય સંગમ પ્રકાશન સંસ્થા દ્વારા પ્રકાશિત પુસ્તકો, લેખક - ડૉ બી.એ.પરીખ